ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા ચેક આપવામાં આવ્યો

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 11:20:41
  • Views : 484
  • Modified Date : 2019-03-26 11:20:41

થરાદ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના ૫ થી ૭૦ વર્ષની વયના જુથના તમામ પ્રજાજનો  માટે એક લાખ રૂપિયાનો અકસ્માત વિમા કવચ લેવાયેલ છે. જે અંતર્ગત આજ રોજ થરાદ માકેટયાર્ડના ચેરમેન અને ધારાસભ્ય પરબતભાઈ પટેલના હસ્તે અકસ્માત થયેલા વાલી વારસાને રૂપિયા એક એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યા જેમાં બોર્ડ ડિરેકટરો, શૈલેષભાઈ પટેલ, સેકેટરી ભેમજીભાઈ પટેલ, જેતશીભાઈ ઘેસડા, તેમજ તમામ આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2000