હવે નવા સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થશે ઃ નીતિન પટેલ
- Published By : bknews
- Published Date : 2019-02-23 07:05:14
- Views : 547
- Modified Date : 2019-02-23 07:05:14
ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ સુધારો વિધેયક-૨૦૧૯ને વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં હાઉસિંગ બોર્ડની અનેકવિધ સ્કીમોમાં હજારો લોકો નિવાસ કરે છે. ૨૫ વર્ષથી જુના જર્જરિત મકાનોના નવીનીકરણથી આ પરિવારોને આધુનિક સુવિધાયુક્ત નવા મકાનો ઉપલબ્ધ થશે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ સુધારાનો મહત્તમ લાભ મળશે. હાલમાં ઘરવિહોણા નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે વિવિધ કક્ષાના મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુધારા વિધેયકના પરિણામે હાલમાં હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નાગરિકોને સસ્તા નવા મોટા સુવિધાયુક્ત મકાનો મળશે અને બિલ્ડરોને બાકીની જમીનનો ધંધાકીય હેતુથી ઉપયોગ કરી તેનો ખર્ચ કાઢી શકાશે તેમ નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ સુધારા વિધેયક ઉપર વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુનઃવિકાસની આવશ્યકતા હોવા છતાં આવા મકાનના માલિક અથવા તેનો ભોગવટો કરનારા- ભોગવટેદારોના તમામ સભ્યોની સર્વ સંમતીના અભાવે આવા મકાનોનો પુનઃવિકાસ કરવો શક્ય નથી. આવા મકાનોનો સમયસરપૂર્ણ વિકાસ કરવામાં ન આવે તો તેના રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાય તેવી સંભાવના રહેલી છે. આ જોખમ અને મુશ્કેલીઓનાં નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવા જરુરી હતા તેમ તેમણે ઉમેર્યું હતું. ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા આવા મકાનોનો પુનઃ વિકાસના હેતુથી સબંધિત સત્તાધિકારીએ તેના વિકાસ માટે પરવાનગી આપ્યાંની તારીખથી ૨૫ વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલો હોવો જોઈએ. આ સિવાય સબંધિત સત્તાધિકારીએ આ મકાન ખંડેર હાલતમાં છે અથવા ગમે ત્યારે પડવાની શક્યતા છે. તેનો ભોગવટો કરનાર, ઉપયોગ કરનાર તેની પાસેથી પસાર થતા રાહદારી અથવા આજુબાજુના મકાન-સ્થળ માટે કોઈપણ રીતે જોખમકારક છે તેવું જાહેર કર્યું હોય તે જરૂરી છે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સબંધિત સત્તાધિકારી યોગ્ય કાર્યરીતિના પાલન બાદ તે મકાનોના પુનઃવિકાસ માટેની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરે ત્યારબાદ જો કોઈ મકાન ખાલી ન કરે તો માલિક ભોગવટદારને મકાન ખાલી કરાવવા એક માસની નોટિસ આપવાની રહેશે. બોર્ડ અથવા યથાપ્રસંગ વ્યક્તિગત એજન્સીએ પુનઃવિકાસની મુદત માટે માલિકો અથવા ભોગવટો કરનારાને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ પૂરું પાડવું પડશે. મકાન ખાલી ન કરવાના કિસ્સામાં માલિક-ભોગવટો કરનારને બોર્ડની જમીન પર અનઅધિકૃત ભોગવટેદાર તરીકે ગણવામાં આવશે અને આવા માલિક-ભોગવટો કરનારને સંક્ષિપ્તરૂપે કબજો છોડવો પડશે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શહેરી વિસ્તારની યોજનાઓ વધુ સરળતાથી અને વધુ અસરકારક અમલી બનાવવા મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારની મંજૂરીથી નાયબ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ કમિશનર જેવા બીજા અધિકારીઓને નિમણૂક આપવા અંગેનું સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને ગૃહે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ હેઠળના વિધેયકમાં સુધારો રજુ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, આ સુધારાથી અનુભવી અધિકારીઓની સેવાઓ રાજ્ય સરકારની મંજૂરીથી નીમણૂક આપી શકાશે. આ સુધારા વિધેયકનો હેતુ સ્થાનિક વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં લઇ પ્રજાલક્ષી કામો, ગુણવતાયુક્ત સેવાઓ પ્રજાને મળશે. રાજ્યમાં કોર્પોરેશનને લગતા કાર્યાનું વધુ સારું અમલીકરણ થાય તે માટે વિશાળ સંપર્ક અને વિવિધ સરકારી વિભાગોના અનુભવ ધરાવતા અધિકારીઓને સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનને સતા મળશે.
Related News
Initiative from PP Group of Companies to help the...
- by bknews
- May 2, 2020, 2:53 pm
- 3436
All 13 bodies and black box recovered from AN-32 aircraft crash site in Arunachal...
- by bknews
- June 14, 2019, 2:51 pm
- 2607
First Female President of UP Bar Council Shot Dead in Agra Court...
- by bknews
- June 14, 2019, 11:48 am
- 3089
Sparing Gujarat, Cyclone Vayu moves towards...
- by bknews
- June 14, 2019, 11:34 am
- 2000
India Planning to Launch Own Space Station, Says ISRO Chief...
- by bknews
- June 14, 2019, 10:52 am
- 2216
SC frees journalist, says liberty is...
- by bknews
- June 13, 2019, 11:07 am
- 1982
ડીસામાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી...
- by bknews
- June 13, 2019, 11:03 am
- 4504
Fishermen have been advised against venturing into the sea for the next 3...
- by bknews
- June 13, 2019, 10:53 am
- 758
ફરાર હિરાકારોબારી નિરવ મોદી ૨૪ સુધી રિમાન્ડ...
- by bknews
- April 27, 2019, 12:09 pm
- 1658
સાધ્વી રેપ કેસ આસારામનો પુત્ર નારાયણ સાંઇ અંતે...
- by bknews
- April 27, 2019, 12:03 pm
- 2921
માલગઢમાં માળી સમાજનો ૨૦ મો સમૂહલગ્નોત્સવ...
- by bknews
- April 27, 2019, 11:52 am
- 2493
મારૂ ધારાસભ્ય પદ છીનવાશે તો કોંગ્રેસે તેના માઠા પરીણામ ભોગવવા પડશે ...
- by bknews
- April 27, 2019, 11:44 am
- 2088
ધાનેરામાં રાયડા ખરીદીમાં થતા ભ્રષ્ટ્રાચાર બાબતે કિસાન સંઘનું...
- by bknews
- April 27, 2019, 11:35 am
- 1877
ધાનેરા માલોત્રા વચ્ચે અકસ્માતમાં ૫ લોકો...
- by bknews
- April 27, 2019, 11:09 am
- 920
વલસાડમાં કર્મચારીને મારનારા પ્રાંત અધિકારી સામે કાર્યવાહી કરવા...
- by bknews
- April 27, 2019, 11:04 am
- 745
ભાટવાસમાં બોરવેલ શોભાના ગાંઠિયા સમાન સમાચાર પ્રસિદ્ધ થતાં જ તંત્ર...
- by bknews
- April 27, 2019, 10:57 am
- 834
PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું...
- by bknews
- April 23, 2019, 9:32 am
- 1771
લોકસભા ચૂંટણી LIVE: પહેલા કલાકમાં 5% મતદાન,...
- by bknews
- April 23, 2019, 8:56 am
- 1011
UMA BHARTI DISMISSES THREAT FROM 'THIEF'S WIFE' PRIYANKA GANDHI, SPARKS...
- by bknews
- April 17, 2019, 1:28 pm
- 837
FIR FILED AGAINST AZAM KHAN FOR ‘KHAKI UNDERWEAR’ REMARKS AGAINST JAYA...
- by bknews
- April 16, 2019, 11:04 am
- 827
WANT BOTH ‘ALI AND BAJARANGBALI’, MAYAWATI REPLIES TO YOGI...
- by bknews
- April 16, 2019, 11:06 am
- 813
વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ...
- by bknews
- April 3, 2019, 1:30 pm
- 2543
સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર...
- by bknews
- April 3, 2019, 1:15 pm
- 831
પાલનપુરના ધારાસભ્ય ઉમેદવારી પત્ર લઇ જતાં તર્ક-...
- by bknews
- April 3, 2019, 1:03 pm
- 842
થરાદથી વાઘાસણ જતી એસ.ટી.બસ પીલૂડાથી વળતી થતાં વાલીઓએ કર્યો ...
- by bknews
- April 3, 2019, 12:53 pm
- 1083
બ.કાં.માં કોંગ્રેસે અંતે પરથી ભટોળ ઉપર મહોર...
- by bknews
- April 3, 2019, 12:44 pm
- 878
વાગડોદના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું પરત...
- by bknews
- April 2, 2019, 5:55 pm
- 818
આર્મીની ટ્રેનિંગ પુરી કરી આવેલા બે જવાનોનું પાલનપુરમાં સામૈયુ...
- by bknews
- April 2, 2019, 5:54 pm
- 1020
ઢીમાના દલિતો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં...
- by bknews
- April 2, 2019, 5:51 pm
- 865
થરામાં કોંગ્રેસ પાર્ટી કાંકરેજ વિધાનસભા જન આશીર્વાદ ભવ્ય સંમેલન...
- by bknews
- April 2, 2019, 5:48 pm
- 778
નવાવાસ (ખી) પ્રા.શાળા ખાતે ધો.૮ના બાળકોનો વિદાય સમારંભ...
- by bknews
- April 2, 2019, 5:44 pm
- 2609
શિહોરી મહારાજા જીનીંગમાં ભાજપનું સંમેલન...
- by bknews
- April 2, 2019, 5:36 pm
- 728
પાલનપુરના જીવલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી આકેસણ શાળા અને ચિલ્ડ્રન હોમના...
- by bknews
- April 2, 2019, 5:33 pm
- 751
છાપી વેપારી મંડળની દશમી વાર્ષિક સાધારણસભા...
- by bknews
- April 2, 2019, 5:31 pm
- 1535
ડીસા ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ દરબાર મ્યુઝિકલ ગ્રુપના...
- by bknews
- April 2, 2019, 5:29 pm
- 915
એમ.એસ.ડી. ઇન્ટરનેશનલ સ્કૂલ થરાદમાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ...
- by bknews
- April 2, 2019, 5:26 pm
- 732
કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી હશે ઃ વિજય...
- by bknews
- April 2, 2019, 5:15 pm
- 728
નોકરીને લઇને કોઇ કમી નથી માત્ર ડેટાની તકલીફ છે ઃ...
- by bknews
- April 2, 2019, 5:12 pm
- 746
હિન્દુ લોકો ઉપર કલંક લગાવનાર લોકો મેદાન છોડી રહ્યા છે ઃ...
- by bknews
- April 2, 2019, 5:09 pm
- 760
ડીસા ગાયત્રી મંદિર પાસે મીનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી...
- by bknews
- April 2, 2019, 5:00 pm
- 770
પાટણ તાલુકાના ડેર ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન...
- by bknews
- April 2, 2019, 4:55 pm
- 1147
વડગામ બ્લોક હેલ્થ કચેરી ખાતે પર્ફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાનની માહિતી...
- by bknews
- April 2, 2019, 3:45 pm
- 923
પક્ષીઓ માટે કુંડા, ચકલીમાળા બર્ડ ફીડરનુ વિતરણ કરવામાં...
- by bknews
- April 2, 2019, 3:41 pm
- 863
દાંતીવાડાના ભાખરની દીકરી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં...
- by bknews
- April 2, 2019, 3:32 pm
- 696
પાલનપુરના રામપુરા (વડલા) ગામેથી નરકંકાલ મળી આવતાં...
- by bknews
- April 2, 2019, 3:22 pm
- 729
વાવના લાલપુરા ગામે પીવાના પાણીના...
- by bknews
- April 2, 2019, 3:14 pm
- 723
સમર્પણ ગ્રુપ દ્વારા ડીસામાં પાણીની પરબ ધારાસભ્ય શશીકાંત પંડયાના વરદ...
- by bknews
- April 2, 2019, 1:24 am
- 709
વિજ્યા તેમજ દેના બેંક બેંક ઓફ બરોડામાં મર્જ...
- by bknews
- April 2, 2019, 1:09 am
- 732
ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ૩૯૦૦૦થી નીચે જ બંધ...
- by bknews
- April 2, 2019, 12:59 am
- 764
ડીસામાં ભાજપની સાયકલ...
- by bknews
- April 1, 2019, 6:24 pm
- 749