ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ના મોત
- Published By : bknews
- Published Date : 2019-03-17 10:11:36
- Views : 572
- Modified Date : 2019-03-17 10:11:36

(સં. સ.સેવા) અમદાવાદ
ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા અને ૪૬ નવા કેસ આજે એક જ દિવસમાં સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની
સંખ્યામાં સતત વધારો થયો છે. બીજ બાજુ એકલા અમદાવાદમાં આજે સ્વાઈન ફ્લુના આઠ નવા કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા હજુ પણ ૪૨૧ જેટલી નોંધાયેલી છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની
સંખ્યા ૪૨૧૪ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૫ ઉપર પહોંચી ગઈ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી કુલ દર્દઓમાંથી ૩૬૧૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમને હોÂસ્પટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ૪૨૧ લોકો રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં હજુ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જે પૈકી મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધારે નોંધાયો છે. રાજ્યમાં શુક્રવારના દિવસે સ્વાઈન ફ્લુના ૫૩ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૧૨ કેસ નોંધાયા હતા. આનો મતલબ એ થયો કે છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૨૦ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર રહ્યો છે.
રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોÂસ્પટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં
ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૪૨૧૪થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૩૬૧૭ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૪૨૧ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. આજના
આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૨૦૦ ઉપર પહોંચી હતી. સૌથી વધારે દર્દીઓ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજા માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જાવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
સ્વાઈન ફ્લુનો આતંક...
સ્વાઈન ફ્લુના કુલ કેસ ૪૨૧૪થી વધુ
સ્વાઈન ફ્લુથી મોત ૧૨૫થી વધુ
સારવાર હેઠળ લોકો ૪૨૧થી વધુ
સ્વસ્થ થયેલા લોકો ૩૬૧૭થી વધુ
૨૪ કલાકમાં મોત ૦૩
Related News
Initiative from PP Group of Companies to help the...
- by bknews
- May 2, 2020, 2:53 pm
- 2854
All 13 bodies and black box recovered from AN-32 aircraft crash site in Arunachal...
- by bknews
- June 14, 2019, 2:51 pm
- 2061
First Female President of UP Bar Council Shot Dead in Agra Court...
- by bknews
- June 14, 2019, 11:48 am
- 2242
Sparing Gujarat, Cyclone Vayu moves towards...
- by bknews
- June 14, 2019, 11:34 am
- 1529
India Planning to Launch Own Space Station, Says ISRO Chief...
- by bknews
- June 14, 2019, 10:52 am
- 1771
SC frees journalist, says liberty is...
- by bknews
- June 13, 2019, 11:07 am
- 1574
ડીસામાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી...
- by bknews
- June 13, 2019, 11:03 am
- 3487
Fishermen have been advised against venturing into the sea for the next 3...
- by bknews
- June 13, 2019, 10:53 am
- 575
ફરાર હિરાકારોબારી નિરવ મોદી ૨૪ સુધી રિમાન્ડ...
- by bknews
- April 27, 2019, 12:09 pm
- 1332
સાધ્વી રેપ કેસ આસારામનો પુત્ર નારાયણ સાંઇ અંતે...
- by bknews
- April 27, 2019, 12:03 pm
- 2248
માલગઢમાં માળી સમાજનો ૨૦ મો સમૂહલગ્નોત્સવ...
- by bknews
- April 27, 2019, 11:52 am
- 1985
મારૂ ધારાસભ્ય પદ છીનવાશે તો કોંગ્રેસે તેના માઠા પરીણામ ભોગવવા પડશે ...
- by bknews
- April 27, 2019, 11:44 am
- 1512
ધાનેરામાં રાયડા ખરીદીમાં થતા ભ્રષ્ટ્રાચાર બાબતે કિસાન સંઘનું...
- by bknews
- April 27, 2019, 11:35 am
- 1338
ધાનેરા માલોત્રા વચ્ચે અકસ્માતમાં ૫ લોકો...
- by bknews
- April 27, 2019, 11:09 am
- 711
વલસાડમાં કર્મચારીને મારનારા પ્રાંત અધિકારી સામે કાર્યવાહી કરવા...
- by bknews
- April 27, 2019, 11:04 am
- 562
ભાટવાસમાં બોરવેલ શોભાના ગાંઠિયા સમાન સમાચાર પ્રસિદ્ધ થતાં જ તંત્ર...
- by bknews
- April 27, 2019, 10:57 am
- 633
PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું...
- by bknews
- April 23, 2019, 9:32 am
- 1363
લોકસભા ચૂંટણી LIVE: પહેલા કલાકમાં 5% મતદાન,...
- by bknews
- April 23, 2019, 8:56 am
- 764
UMA BHARTI DISMISSES THREAT FROM 'THIEF'S WIFE' PRIYANKA GANDHI, SPARKS...
- by bknews
- April 17, 2019, 1:28 pm
- 655
FIR FILED AGAINST AZAM KHAN FOR ‘KHAKI UNDERWEAR’ REMARKS AGAINST JAYA...
- by bknews
- April 16, 2019, 11:04 am
- 673
WANT BOTH ‘ALI AND BAJARANGBALI’, MAYAWATI REPLIES TO YOGI...
- by bknews
- April 16, 2019, 11:06 am
- 635
રાયબરેલીથી સોનિયા ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, કહ્યું અજય નથી મોદી, તેઓ...
- by
- April 11, 2019, 5:28 pm
- 1154
મેગાસ્ટાર ચિરંજીવીએ પુત્ર રામચરણ સાથે કર્યું વોટિંગ, જૂનિયર NTR એ પણ કર્યો...
- by
- April 11, 2019, 4:10 pm
- 731
મેગાસ્ટાર ચિરંજીવીએ પુત્ર રામચરણ સાથે કર્યું વોટિંગ, જૂનિયર NTR એ પણ કર્યો...
- by
- April 11, 2019, 12:44 pm
- 0
અમારી પ્રોડક્ટ્સ પર 100 ટકા ડ્યૂટી, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેક્સ લગાવનાર...
- by
- April 5, 2019, 1:53 pm
- 598
વાયનાડમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પછી રાહુલે શરૂ કર્યો રોડ શો, પ્રિયંકા ગાંધી...
- by bknews
- April 8, 2019, 11:46 am
- 1024
વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ...
- by bknews
- April 3, 2019, 1:30 pm
- 2072
સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર...
- by bknews
- April 3, 2019, 1:15 pm
- 651
પાલનપુરના ધારાસભ્ય ઉમેદવારી પત્ર લઇ જતાં તર્ક-...
- by bknews
- April 3, 2019, 1:03 pm
- 641
થરાદથી વાઘાસણ જતી એસ.ટી.બસ પીલૂડાથી વળતી થતાં વાલીઓએ કર્યો ...
- by bknews
- April 3, 2019, 12:53 pm
- 881
બ.કાં.માં કોંગ્રેસે અંતે પરથી ભટોળ ઉપર મહોર...
- by bknews
- April 3, 2019, 12:44 pm
- 657
વાગડોદના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું પરત...
- by bknews
- April 2, 2019, 5:55 pm
- 636
આર્મીની ટ્રેનિંગ પુરી કરી આવેલા બે જવાનોનું પાલનપુરમાં સામૈયુ...
- by bknews
- April 2, 2019, 5:54 pm
- 793
ઢીમાના દલિતો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં...
- by bknews
- April 2, 2019, 5:51 pm
- 668
થરામાં કોંગ્રેસ પાર્ટી કાંકરેજ વિધાનસભા જન આશીર્વાદ ભવ્ય સંમેલન...
- by bknews
- April 2, 2019, 5:48 pm
- 597
નવાવાસ (ખી) પ્રા.શાળા ખાતે ધો.૮ના બાળકોનો વિદાય સમારંભ...
- by bknews
- April 2, 2019, 5:44 pm
- 2169
શિહોરી મહારાજા જીનીંગમાં ભાજપનું સંમેલન...
- by bknews
- April 2, 2019, 5:36 pm
- 568
પાલનપુરના જીવલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી આકેસણ શાળા અને ચિલ્ડ્રન હોમના...
- by bknews
- April 2, 2019, 5:33 pm
- 549
જમુઈમાં બોલ્યા મોદી, વિપક્ષ જણાવે કે તેમને ભારતના સપૂતો પર વિશ્વાસ છે કે...
- by
- April 2, 2019, 5:53 pm
- 574
છાપી વેપારી મંડળની દશમી વાર્ષિક સાધારણસભા...
- by bknews
- April 2, 2019, 5:31 pm
- 988
ડીસા ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ દરબાર મ્યુઝિકલ ગ્રુપના...
- by bknews
- April 2, 2019, 5:29 pm
- 724
એમ.એસ.ડી. ઇન્ટરનેશનલ સ્કૂલ થરાદમાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ...
- by bknews
- April 2, 2019, 5:26 pm
- 581
કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી હશે ઃ વિજય...
- by bknews
- April 2, 2019, 5:15 pm
- 554
નોકરીને લઇને કોઇ કમી નથી માત્ર ડેટાની તકલીફ છે ઃ...
- by bknews
- April 2, 2019, 5:12 pm
- 596
હિન્દુ લોકો ઉપર કલંક લગાવનાર લોકો મેદાન છોડી રહ્યા છે ઃ...
- by bknews
- April 2, 2019, 5:09 pm
- 609
ડીસા ગાયત્રી મંદિર પાસે મીનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી...
- by bknews
- April 2, 2019, 5:00 pm
- 569