ધાર્મિક
Recent News of ધાર્મિક
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન.
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન.
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત.
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત.
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના સ્થળે પાણી ભરાતા દિવ્ય દરબાર રદ
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના સ્થળે પાણી ભરાતા દિવ્ય દરબાર રદ
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી હતી દૂધથી મહાદેવનો અભિષેક
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી હતી દૂધથી મહાદેવનો અભિષેક
આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી ગાર્ડ સાથે તકરાર કરી તો...
યાત્રાધામ પાવાગઢ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીન મુકાયું
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક પરંપરાને તોડે છેઃ કોંગ્રેસ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ૧૧ વર્ષમાં મંત્રી - અધિકારી અને તેમના સંબંધિઓની સરભરા માટે ૨૧ લાખ રૂપિયા વાપર્યા,સોમનાથ અને બહુચરાજી મંદિરમાં ખરીદી કૌભાંડ થયુઃ કોંગ્રેસ
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા લાલ દોરા, જાણ થતાં અધિકારીઓ થયા દોડતા
બારડોલીના મઢી ગામની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને દોરા બાંધવા મામલે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અધિકારીઓની સાથે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
શીરડી સાંઇબાબા મંદિરને રૂ. 400 કરોડનું દાન મળ્યું
દાનપેટીમાં રૂ. 167.07 કરોડ, ડોનેશન કાઉન્ટરમાં રૂ. 74 .32 કરોડ અને ઓનલાઈન, ડેબિટ ક્રેડિટ કાર્ડ, ચેક દ્વારા બાબાને રૂ.144.45 કરોડનું દાન મળ્યું
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી ધરાવતા 46 નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી
પોતાની ઉચ્ચ કારકીર્દી અને વૈભવને ત્યજીને આ યુવાનો વૈરાગ્યના માર્ગે ચાલીને સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે પ્રયાણ કરશે, દીક્ષાર્થીઓમાં ભારતની ખ્યાતનામ IIM થી લઈ,મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકોઃ ચાર અનુસ્નાતક, 22 સ્નાતક, 18 ઇજનેર, એક શિક્ષક, એક ફાર્માસિસ્ટનો સમાવેશ , 10 પરદેશના યુવાનો સાથે, મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના યુવાનોએ દીક્ષાર્થી લીધી
ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરતા
દેશભરમાં જૈન સમાજનો વિરોધ પ્રદર્શન, જૈનમુનિઓનું સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ
ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા ભારતી
કોઇપણ વ્યક્તિને તેમાં શ્રદ્ધા ધરાવવાની સ્વતંત્રતા છે પરંતુ અમારી શ્રદ્ધા રાજકીય લાભથી ઉપર છેઃ પૂર્વ મુખ્યમંત્રી
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી
યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી થઇ
અનેક દેશોના રાજદૂતોએ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય પ્રવચનોનો લાભ લીધો
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું મોત
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું મોત
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યું
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યું
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ રેકોર્ડ
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ રેકોર્ડ
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ યોજાયો
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ યોજાયો